Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે શીતળા સાતમ અને કાલે આઠમ:માતાને ઠંડુ ભોજન ભોગમાં ચઢાવવામાં આવે છે, જાણો કેવું છે દેવીનું સ્વરૂપ અને વ્રત સાથે જોડાયેલી કથા

    1 day ago

    આજે (10 માર્ચ) અને કાલે (11 માર્ચ) ફાગણ વદની સાતમ-આઠમ છે. આ તિથિઓ પર શીતળા માતાની વિશેષ પૂજા અને વ્રત કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ સાતમ પર અને કેટલીક જગ્યાએ આઠમ તિથિ પર મહિલાઓ આ વ્રત કરે છે. શીતળા માતાના નામનો અર્થ છે શીતળતા આપનારી દેવી. શીતળતા એટલે ઠંડક. આ વ્રતમાં દેવી માને ઠંડા (શીતળ) ભોજનનો ભોગ ધરાવવાની પરંપરા છે. ભક્તો પણ ઠંડું ભોજન જ ખાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, આ વ્રત મોસમી બીમારીઓથી બચવાની કામનાથી કરવામાં આવે છે. જાણો શીતળા માતાનું સ્વરૂપ કેવું છે અને આ વ્રતમાં ઠંડું ભોજન શા માટે ખવાય છે? દેવી ધારણ કરે છે લીમડાના પાંદડાની માળા શીતળા માતાને શા માટે ઠંડા ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે? શીતળા માતાની લોકકથા
    Click here to Read More
    Previous Article
    CBSE postpones Class 12th board exams till March 16 in Middle East
    Next Article
    'રોકસ્ટાર'માં હીરનું મૃત્યુ પહેલા નક્કી નહોતું!:ઇમ્તિયાઝ અલીએ કહ્યું- પહેલી સ્ક્રિપ્ટ ખોવાઈ ગઈ, ફરીથી 'હીર-રાંઝા'થી પ્રેરિત થઈને બદલ્યો ફિલ્મનો અંત

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment