Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવગૌડા પર ખડગેએ કહ્યું- મોહબ્બત અમારી સાથે, લગ્ન મોદીજી સાથે:આઠવલેને કહ્યું- મોદીના ગુણગાન ઓછા કરો; કોંગ્રેસ અધ્યક્ષની વાતો પર PM ખૂબ હસ્યા

    2 days ago

    રાજ્યસભામાં બુધવારે એપ્રિલથી જુલાઈ વચ્ચે નિવૃત્ત થઈ રહેલા 59 સાંસદોને વિદાય આપવામાં આવી. આ સભ્યોમાં પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા, શરદ પવાર, ઉપસભાપતિ હરિવંશ અને RPI નેતા રામદાસ આઠવલે સામેલ છે. જોકે, શરદ પવાર અને રામદાસ આઠવલે ફરીથી રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પૂર્વ પીએમ એચડી દેવગૌડા વિશે કહ્યું, 'હું સૌથી પહેલા દેવગૌડાજીનો ઉલ્લેખ કરવા માંગીશ. મને ખબર નથી કે તેમને શું થયું, પ્રેમ અમારી સાથે કર્યો, પણ લગ્ન મોદીજી સાથે કર્યા.' તેના પર પીએમને હસવું આવી ગયું. આ પ્રસંગે પીએમ મોદીએ સંસદને એક 'ઓપન યુનિવર્સિટી' ગણાવી હતી. તેમણે કહ્યું કે રાજકારણમાં ક્યારેય પૂર્ણવિરામ હોતું નથી. ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું છે અને તમારો અનુભવ આપણા રાષ્ટ્રીય જીવનનો કાયમી હિસ્સો બની રહેશે. સદનની કાર્યવાહીના પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર નજર કરો...
    Click here to Read More
    Previous Article
    IPL 2026: Lalit Modi का Kavya Maran पर तंज, IPL में बदला समीकरण। RCB | SRH | KKR | Live Update
    Next Article
    અમદાવાદની 23 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ:વાલીઓ દોડી આવ્યા, કલાક બોર્ડ પરીક્ષા અટકી પડી, ધમકી આપતા લખ્યું-'ગુજરાત બોલેગા ખાલિસ્તાન'

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment