Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા છીનવી:AAPનો દાવો- કેન્દ્ર તરફથી Z+ સુરક્ષા મળશે, પૂછ્યું- સાંસદ અમારો, આ લોકો મહેરબાન કેમ

    1 week ago

    આમ આદમી પાર્ટી (AAP) અને તેના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. પંજાબના CM ભગવંત માનના નેતૃત્વ હેઠળની AAP સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા છીનવી લીધી છે. પંજાબના સહ-પ્રભારી, સાંસદ અને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર હોવાને કારણે રાઘવ ચઢ્ઢાને પંજાબ પોલીસની સુરક્ષા મળી હતી. આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતા સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા (X) પર દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે રાઘવ ચઢ્ઢાને ઝેડ પ્લસ સુરક્ષા આપી દીધી છે. તેમણે સવાલ ઉઠાવ્યા કે કેન્દ્ર સરકાર આખરે રાઘવ ચઢ્ઢા પર આટલી મહેરબાન કેમ છે? જોકે, ચઢ્ઢાના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને હજુ સુધી કેન્દ્ર તરફથી સુરક્ષા મળી નથી. જોકે, તેમને ટૂંક સમયમાં કેન્દ્રીય સુરક્ષા મળી શકે છે. ત્યાં સુધી તેમને દિલ્હી પોલીસની સુરક્ષા આપી શકાય છે. 2 અઠવાડિયા પહેલા AAP એ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યુટી લીડરના પદ પરથી હટાવીને અન્ય સાંસદ અશોક મિત્તલને આ પદ આપ્યું હતું. ત્યારથી AAP અને રાઘવ ચઢ્ઢા વચ્ચે ઘણી શાબ્દિક ટપાટપી પણ ચાલી રહી છે. રાઘવ ચઢ્ઢા મામલે અત્યાર સુધી શું-શું થયું
    Click here to Read More
    Previous Article
    Bihar New CM Samrat Chaudhary : सम्राट चौधरी का सियासी सफर, कैसे बदल गया पूरा खेल | Bihar New CM
    Next Article
    વડોદરામાં જબરદસ્ત હાઇવોલ્ટેજ ડ્રામા:કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચતા હોબાળો, પોલીસે માંડમાંડ કચેરીમાંથી બહાર કાઢ્યા, કાર્યકરોના ગુસ્સાને જોતા ગાડીમાં બેસી ભાગતા કાચ ફોડ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment