Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રિકેટર કુલદીપ યાદવનું આજે લખનઉમાં રિસેપ્શન:જાડેજા, યશસ્વી અને ધવન પહોંચ્યા; જય શાહ, કોહલી અને ધોની સહિત 900 મહેમાનો હાજર રહે તેવી અપેક્ષા

    2 days ago

    ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવનું આજે લખનઉમાં રિસેપ્શન છે. રિસેપ્શનમાં ICC ચેરમેન જય શાહ, ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીર, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, શિખર ધવન, રવીન્દ્ર જાડેજા સહિત 900થી વધુ મહેમાનો હાજર રહે તેવી અપેક્ષા છે. VVIP મહેમાનો માટે 4 ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકારણ, ઉદ્યોગ અને મનોરંજન જગતની અનેક મોટી હસ્તીઓ પણ રિસેપ્શનમાં હાજર રહી શકે છે. પરિવારના નજીકના લોકોએ જણાવ્યું કે રિસેપ્શનમાં કુલદીપની IPL ટીમ દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ, BCCI અને ICC સાથે સંકળાયેલા અધિકારીઓ પણ સામેલ થઈ શકે છે. પૂર્વ ક્રિકેટર શિખર ધવન, ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને યશસ્વી જયસ્વાલ લખનઉ આવી ગયા છે. સૂત્રો અનુસાર, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સપા પ્રમુખ અખિલેશ યાદવ સહિત અનેક VVIP મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. કુલદીપે 14 માર્ચે બાળપણની મિત્ર વંશિકા સિંહ સાથે લગ્ન કર્યા હતા. ઉત્તરાખંડના મસૂરીમાં પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં લગ્ન થયા હતા. રિસેપ્શનની તૈયારીઓ અને મહેમાનોની તસવીરો જુઓ- હવે લગ્નની 2 તસવીરો જુઓ- કુલદીપ-વંશિકાની રિસેપ્શન પાર્ટીના પળેપળના અપડેટ્સ નીચે લાઇવ બ્લોગમાં વાંચો…
    Click here to Read More
    Previous Article
    A look at the 41st anniversary surprise for Nita and Mukesh Ambani: 5-tier artistic cake inspired by ‘Swadesh’
    Next Article
    હૃતિક રોશન અને પ્રાઇમ વીડિયોની નવી ફિલ્મની જાહેરાત:'મેસ'માં ચોરની ટોળકી અને OCD ધરાવતા મકાન માલિકની વાર્તા; રાજેશ કૃષ્ણન ડિરેક્ટ કરશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment