Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલી નોકરીની ‘7 મની મિસ્ટેક્સ’:આખો પગાર ઉડાવી ન દો, પહેલા બજેટ બનાવો; ફાઇનાન્સિયલ એક્સપર્ટની 10 ટિપ્સ ફોલો કરો

    1 week ago

    પહેલી નોકરીથી જીવનનો નવો તબક્કો શરૂ થાય છે. પહેલા પગારથી ખર્ચ કરવાની આઝાદી અને નિર્ણય લેવાનો આત્મવિશ્વાસ મળે છે. પરંતુ આ ઉત્સાહમાં ઘણા યુવાનો પૈસાને લઈને એવી કેટલીક ભૂલો કરે છે, જેની અસર વર્ષો સુધી દેખાય છે. પ્લાનિંગ વગરનો ખર્ચ, બચત અને રોકાણને ટાળવાની આદત ધીમે ધીમે નાણાકીય તણાવનું કારણ બની જાય છે. કેટલાક લોકો હેલ્થ અને ટર્મ ઇન્સ્યોરન્સને બિનજરૂરી માને છે તો કેટલાક EMI અને ક્રેડિટ કાર્ડની જાળમાં ફસાઈ જાય છે. પરિણામ એ આવે છે કે 5-10 વર્ષ પછી સારો પગાર હોવા છતાં હાથમાં પૈસા બચતા નથી. તેથી આજે 'તમારા પૈસા' કોલમમાં પહેલી નોકરીની ‘7 મની મિસ્ટેક્સ’ વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- સૌ પ્રથમ 7 મની મિસ્ટેક્સ વિશે વાત કરીએ. નીચેના ગ્રાફિકમાં સાત ભૂલો જુઓ અને વિચારો, ક્યાંક તમે પણ તો આ ભૂલો નથી કરી ને. પ્રશ્ન- પહેલી નોકરીથી જ બચત કરવી શા માટે જરૂરી છે? જવાબ- પહેલી નોકરીથી જ બચત શરૂ કરવી એટલા માટે જરૂરી છે, કારણ કે- પ્રશ્ન- આપણે આપણી આખી સેલરી શા માટે ખર્ચ ન કરવો જોઈએ? જવાબ- આખી સેલરી ખર્ચ કરવી એ સૌથી મોટી નાણાકીય ભૂલોમાંની એક છે, કારણ કે તેના કારણે- શું કરવું? પ્રશ્ન- દર મહિનાનું બજેટ બનાવવું શા માટે જરૂરી છે? જવાબ- તે એટલા માટે જરૂરી છે, કારણ કે- પ્રશ્ન- દરેક વ્યક્તિ પાસે હેલ્થ/ટર્મ ઇન્શ્યોરન્સ શા માટે હોવો જોઈએ? જવાબ- હેલ્થ અને ટર્મ ઇન્સ્યોરન્સને અવગણવું મોંઘું પડી શકે છે, કારણ કે- પ્રશ્ન- રોકાણ ટાળતા રહેવાથી શું મુશ્કેલીઓ થઈ શકે છે? જવાબ- રોકાણ ટાળવાથી આ નુકસાન થઈ શકે છે- પ્રશ્ન- બિનજરૂરી વસ્તુઓ ખરીદવાથી નાણાકીય તણાવ શા માટે વધે છે? જવાબ- બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ ધીમે ધીમે નાણાકીય તણાવ વધારે છે, કારણ કે- પ્રશ્ન- ક્રેડિટ કાર્ડનો વધુ પડતો ઉપયોગ કરવાના શું જોખમો છે? જવાબ- ક્રેડિટ કાર્ડના ખોટા કે વધુ પડતા ઉપયોગનું સૌથી મોટું નુકસાન એ છે કે વ્યક્તિ દેવાના જાળમાં ફસાઈ શકે છે. આ ઉપરાંત- પ્રશ્ન- જો આ મની મિસ્ટેક્સ કરી હોય તો હવે શું કરવું? જવાબ- બચતના મામલે એવું માની લેવું સૌથી મોટી ભૂલ છે કે હવે બહુ મોડું થઈ ગયું છે. સત્ય એ છે કે સાચો સમય એ જ હોય છે, જ્યારે તમને તમારી ભૂલનો અહેસાસ થાય. થોડા ફેરફારો અને સાચા નિર્ણયોથી નાણાકીય સ્થિતિ આજે પણ સુધારી શકાય છે. મની મિસ્ટેક્સ સુધારવા માટેની સરળ ટિપ્સ ગ્રાફિકમાં જુઓ- પહેલા પગારની મની મિસ્ટેક્સ સાથે જોડાયેલા સામાન્ય સવાલો અને જવાબો પ્રશ્ન- પહેલી નોકરીમાં કેટલા ટકા બચત કરવી જોઈએ? જવાબ- ઓછામાં ઓછા 20% થી શરૂઆત કરો. ધીમે ધીમે તેને 30% સુધી વધારો. પ્રશ્ન- રોકાણ શરૂ કરવાનો સાચો સમય કયો છે? જવાબ- સાચો સમય અત્યારે છે. વહેલા શરૂ કરશો તો વધુ ફાયદો મળશે. પ્રશ્ન- ઇમરજન્સી ફંડ કેટલું હોવું જોઈએ? જવાબ- ઓછામાં ઓછા 3-6 મહિનાના ખર્ચ જેટલું ઇમરજન્સી ફંડ રાખો. પ્રશ્ન- શું ઓછી સેલરીમાં પણ રોકાણ શક્ય છે? જવાબ- હા, નાની રકમથી SIP દ્વારા સરળતાથી શરૂઆત કરી શકાય છે. પ્રશ્ન- ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો? જવાબ- ફક્ત જરૂરિયાત પર ઉપયોગ કરો અને પૂરું બિલ સમયસર ચૂકવો.
    Click here to Read More
    Previous Article
    આથેલો ખોરાક ખાવાથી 12 વર્ષની બાળકીનું મોત:ઓવર ફર્મેન્ટેશન સ્વાસ્થ્ય માટે જોખમી, ઉનાળામાં ઈડલી-ઢોસા કે અથાણું ખાતા પહેલા 11 સાવચેતી રાખો
    Next Article
    ગુરુ-ચંદ્રની કૃપાથી સર્જાયો 'ગજકેસરી રાજયોગ':મિથુન-સિંહ સહિત પાંચ રાશિના જાતકોનો સુખનો સૂરજ ઊગશે, ચારેબાજુથી ધન લાભની શકયતા

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment