Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના મહેતાપુરામાં 42મી રામનવમી શોભાયાત્રા યોજાઈ:ત્રિવેણી વિદ્યાલયથી શરૂ થઈ રામજી મંદિરે યાત્રાનું સમાપન

    3 days ago

    હિંમતનગરના મહેતાપુરામાં શ્રીરામદૂત શક્તિ મંડળ અને સમસ્ત હિંદુ સમાજ દ્વારા 42મી રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા વિસ્તારના મુખ્ય માર્ગો પર ફરીને રામજી મંદિરે પહોંચી સમાપ્ત થઈ હતી. શ્રી રામદૂત શક્તિ મંડળ દ્વારા આ સતત 42મી રામનવમી શોભાયાત્રા હતી. તે ગુરુવાર, 26 માર્ચે ત્રિવેણી વિદ્યાલય પાસે આવેલા મંગલમૂર્તિ હનુમાનજી મંદિરેથી ડીજે સાથે પ્રસ્થાન કરી હતી. યાત્રા પ્રાથમિક શાળા, ત્રિવેણી વિદ્યાલય અને સ્વામી વિવેકાનંદ સર્કલ થઈને રામજી મંદિર પહોંચી હતી. રામજી મંદિરે પહોંચ્યા બાદ આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ શોભાયાત્રાનું સમાપન થયું હતું. આ શોભાયાત્રામાં સ્થાનિક ભાઈઓ-બહેનો, અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં રામનવમીની ભવ્ય ઉજવણી, બાલા હનુમાન મંદિરમાં મહાઆરતી:મંદિર પરિસર 'શ્રી રામ જય રામ'ના નાદથી ગુંજી ઉઠ્યું, ભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લીધો
    Next Article
    રાજકોટ રેલવેની વિન્ડમિલથી પ્રથમ મેગા સિદ્ધિ:87 વેગન સાથે 306 કિમીનું અંતર કાપી મેળવી 40 લાખની માતબર આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment