Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિતરણ:રામકૃષ્ણ આશ્રમે 4 જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં 750 ધાબળાનું વિતરણ કર્યું

    9 hours ago

    શહેરના શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા વર્તમાન શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદ પરિવારોને ‘શીતકાળ રાહત કાર્ય’ સંપન્ન કરવામાં આવ્યું છે. આ સેવાકીય પ્રકલ્પ અંતર્ગત સંસ્થા દ્વારા રાજકોટ, જૂનાગઢ, અમરેલી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના અંતરિયાળ ગામડાઓ અને વાડી વિસ્તારોમાં વસતા ખેતમજૂરો તથા શ્રમિક પરિવારોને કડકડતી ઠંડીમાં રક્ષણ મળી રહે તે હેતુથી આશ્રમ દ્વારા 750 જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોમાં નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રપ્રેમનું સિંચન થાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે તેમને સ્વામી વિવેકાનંદનો પ્રેરણાદાયી ‘સ્વદેશ મંત્ર’ અંકિત કરેલા કાર્ડ્સ અને પૌષ્ટિક નાસ્તાના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    CBSEનું શાળાઓને ‘હોમવર્ક’:વેબસાઈટ પર હવે પરિણામ, ફી, શિક્ષકોના નામ-લાયકાત મુકવા પડશે
    Next Article
    "Public's Mandate Is Supreme": Ajit Pawar Accepts Defeat In Civic Polls

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment