Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈઝરાયલી હુમલામાં બસીજ ફોર્સના 300 સૈનિકોના મોતનો દાવો:મુજતબા ખામેનીએ કહ્યું- પહેલા અમેરિકા-ઈઝરાયલ સાથે હિસાબ થશે, પછી શાંતિની વાત કરીશું

    1 week ago

    ઈઝરાયલના હુમલામાં ઈરાનની બસીજ ફોર્સને ભારે નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલાઓમાં અંદાજે 300 સૈનિકો અને કમાન્ડરોના મોત થયા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે હુમલામાં તેહરાનના અનેક કમાન્ડ સેન્ટર, લોજિસ્ટિક યુનિટ અને વાહન ડેપોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેનાથી બસીજની ઓપરેશનલ ક્ષમતાને મોટો ફટકો પડ્યો છે. આ દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનીએ કડક વલણ અપનાવતા કહ્યું છે કે, પહેલા અમેરિકા અને ઈઝરાયલ સાથે હિસાબ થશે, ત્યારબાદ જ શાંતિની વાત કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે ઈરાન તેના દુશ્મનો સામે કાર્યવાહી ચાલુ રાખશે અને વર્તમાન સંઘર્ષ જલ્દી થંભવાનો નથી. બીજી તરફ, ઈઝરાયલે દાવો કર્યો છે કે તેણે ઈરાનના સિક્યુરિટી ચીફ અલી લારીજાનીને મારી નાખ્યા છે. જોકે, આ દાવાની ઈરાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    શ્રીદેવી પ્રોપર્ટી વિવાદમાં બોની કપૂર હાઈકોર્ટ પહોંચ્યા:જ્હાનવી અને ખુશી કપૂર સાથે અરજી દાખલ કરી, ચેન્નઈ ECR સંપત્તિ પર કાનૂની લડાઈ તેજ બની
    Next Article
    પાટણ ગ્રાહક ગ્રાહક કોર્ટનો LICને આદેશ:પ્રોફેસરને 9 ટકા વ્યાજ સાથે રકમ ચૂકવો, પિતાના નામે એસાઇન કરેલી 24 પોલિસીઓની પાકતી રકમનો મામલો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment