Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં વહેલી સવારથી ભક્તોની ભીડ:'હર હર મહાદેવ'ના નાદથી ગુંજ્યાં મંદિરો, ગોંડલમાં 3 કિલો ભસ્મથી દાદાની આરતી

    21 hours ago

    શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આજે વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું છે. આજે મહાદેવની પાલખીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પાલખી યાત્રા દરમિયાન સોમનાથમાં ભક્તિ અને ધાર્મિક માહોલ વધુ ગાઢ બનશે. મંદિર ખાતે આવેલા વિશાળ સંકીર્તન હોલમાં ધ્વજાપૂજા સહિત વિવિધ પૂજા વિધિઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ભાવિકો ધાર્મિક વિધિઓમાં સહભાગી બની શકે. વાંચો શ્રાવણના પ્રથમ દિવસે કેવો હતો માહોલ, ઝરમર વરસાદ વચ્ચે દર્શન માટે લાઈનો લાગી
    Click here to Read More
    Previous Article
    બોમ્બે હાઈકોર્ટ ક્લાર્ક ભરતીના ટાઈપિંગ ટેસ્ટમાં કમ્પ્યુટર ખરાબ:10 મિનિટમાં પરીક્ષાર્થી લોગઆઉટ; ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન, અભિજીત દીપકેએ રી-ટેસ્ટની માગ કરી
    Next Article
    Russia Hits Indian Billionaire's Factory In Ukraine As War Spills In Europe

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment