Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 3 વર્ષના બાળકનું મોત:ઘર પાસે પાણીના ટાંકામાં ડૂબી જવાથી કરૂણ ઘટના

    1 week ago

    જામનગરના દિગ્જામ સર્કલ પાસે આવેલા સાત નાલા મહાદેવ નગર વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે. અહીં માયાભાઈ શધીયા (ગઢવી) નો ત્રણ વર્ષનો પુત્ર જયવીર ઘર પાસે રમતા રમતા અકસ્માતે પાણીના ટાંકામાં પડી ગયો હતો. બાળક પાણીમાં પડ્યાની જાણ થતાં જ તેને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબોએ ટૂંકી સારવાર બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો. આ આકસ્મિક ઘટનાને પગલે ગઢવી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હોસ્પિટલ અને ઘર ખાતે પરિવારજનોના રુદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    इनाम या फिर रणनीति... कांग्रेस को मिली TVK की पहली राज्यसभा सीट के सियासी मायने क्या हैं?
    Next Article
    ભાવનગરમાં સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક:મ્યુલ એકાઉન્ટ દ્વારા દેશભરના નાણાં સગેવગે કરનાર ‘ઓમ પ્લાસ્ટિક’ના પ્રોપ્રાઈટર સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment