Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં વિશ્વ હિન્દુ પરિષદે 250 કુંડાનું વિતરણ કર્યું:ઉનાળામાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરાઈ

    13 hours ago

    હિંમતનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના સેવા વિભાગ દ્વારા મંગળવારે 250 સિમેન્ટના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કુંડા ઉનાળાની ગરમીમાં પક્ષીઓ અને અબોલા પશુઓને પાણી પૂરું પાડવાના હેતુથી વહેંચવામાં આવ્યા હતા. આ વિતરણ કાર્યક્રમ હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તે આવેલા અહિંસા સર્કલ અને ગાયત્રી મંદિર રોડ પર યોજાયો હતો. સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    14 જિલ્લા માથે માવઠાનો ખતરો:પાંચ જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ, વડોદરાના કોટના બીચ પર 9 ડૂબ્યાં-2નાં મોત, પ્રેમસંબંધમાં યુવકનું જાહેરમાં અપહરણ
    Next Article
    વડોદરામાં સગીરા સાથે થિયેટરમાં છેડતી:સિનેમાર્ક વિહાર થિયેટરમાં પરિવાર સાથે ફિલ્મ જોવા ગયેલી 14 વર્ષની સગીરા સાથે બે યુવકોએ છેડતી અને અશ્લીલ હરકતો કરી, કડક કાર્યવાહીની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment