Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંડોળા તળાવમાં મકાન દૂર કરાયા બાદ આવાસ ન ફાળવાતા વિરોધ:સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ પર શહેઝાદખાન પઠાણની આગેવાનીમાં 200 લોકોનું ટોળું પહોંચ્યું, પોલીસ બોલાવવી પડી

    6 hours ago

    અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારતીય નાગરિકોના મકાનો દૂર કરવામાં આવ્યા હતા. ભારતીય નાગરિકોને પુરાવાના આધારે મકાનો આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોર્મ પણ ભરાવવામાં આવ્યા હતા. જો કે 6 મહિનાથી વધુ સમય થઈ ગયા બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવાસ ફાળવવા માટેની કાર્યવાહી કરવામાં આવી નથી. જેના પગલે આજે 3 સપ્ટેમ્બરે સવારે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે ચંડોળા તળાવના 200થી વધારે લોકોનું ટોળું પહોંચ્યું છે. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણની આગેવાનીમાં રિવરફ્રન્ટ હાઉસ ખાતે ચંડોળા તળાવના રહીશો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો છે. હાથમાં બેનરો લઈને મોટી સંખ્યામાં લોકોના ટોળા રિવરફ્રન્ટ હાઉસની બહાર બેસી ગયા છે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડનાર અભિનંદને એરફોર્સ છોડી:બાલાકોટ સ્ટ્રાઈક દરમિયાન 60 કલાક પાકિસ્તાનની કેદમાં રહ્યા; હવે ઉડાવશે પેસેન્જર પ્લેન
    Next Article
    State BJP meeting to be held today | આજે પ્રદેશ ભાજપની મળશે બેઠક | CM Bhupendra Patel | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment