Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપઘાતનો મામલો આવ્યો સામે:સાવરકુંડલા અને બગસરામાં યુવતી અને 2 યુવકે ઝેર પી આપઘાત કર્યો

    6 days ago

    બગસરા રહેતા 38 વર્ષીય પુનીતકુમાર કાંતિભાઈ વેગડાએ ગઈ કાલે સવારના અગિયારેક વાગ્યે બગસરાથી હામાપુર જવાના રસ્તે સમઢીયાળા ગામના પાટીયા પાસે કોઈ અગમ્ય કારણો સર ઝેરી ટીકડા ખાઇ લેતા સારવારમાં ખસેડાયા હતા. જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેની જાણ ચતુરભાઇ વિરજીભાઇ બાબરીયા દ્વારા કરાઈ હતી. બીજી ઘટના સાવરકુંડલાના ગાધકડા ગામે બની હતી જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી માનસિક બીમારીથી કંટાળી જઈ 27 વર્ષીય પરણિતા જીનલબેન અલ્પેશભાઇ ઠુમ્મરે ઘઉમાં નાખવાનો પાવડર પી મોત વ્હાલુ કર્યું હતું. જ્યારે સાવરકુંડલા શહેરના શિવાજી નગર વિસ્તારમાં રહેતા પ્રહલાદભાઇ જેન્તીભાઇ માંડાણી (ઉ.વ.25) ના પત્ની બોલાચાલી બાદ પિયર જતા રહ્યા હતા એકલતા અનુભવતા 27 એપ્રિલે સાવરકુંડલા અમરેલી રોડ પરના પીકઅપ બસ સ્ટેશન સામે ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાતા મોત થયું છે . મૃતકના જેન્તીભાઇ બચુભાઇ માંડાણી એ પોલીસને જાણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટર દ્વારા મુલાકાત:મોટા ગોખરવાળામાં જિલ્લા કલેકટરે બાળકોને અપાતા પૌષ્ટીક નાસ્તા, શૈક્ષણિક પ્રવૃતિઓની જાણકારી મેળવી
    Next Article
    આરોપી જેલહવાલે કરાયો:મિલકતના ગુનામાં સંડોવાયેલા અમરેલીના શખ્સને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment