Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 125 વર્ષ જૂનો 'હુશૈની ચોકારો' યોજાયો:વાઘેરવાડામાં મોડી રાત સુધી હજારો લોકો ઉમટ્યા

    13 hours ago

    જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં આવેલા માતમ ચોકમાં 125 વર્ષથી વધુ સમયથી પરંપરાગત 'હુશૈની ચોકારો' યોજાય છે. આ વર્ષે પણ ગત સોમવારે મોડી રાત્રે આ પરંપરાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહ્યો હતો. આ પરંપરાગત 'હુશૈની ચોકારો' સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના યુવાનો અને નાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવે છે. આ કાર્યક્રમ વાઘેરવાડા વિસ્તારના માતમ ચોકમાં જ યોજાય છે. આ 'હુશૈની ચોકારો' નિહાળવા માટે રાત્રે 1:00 વાગ્યે હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહે છે. જામનગરની વાઘેર જમાત દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    UPTET Exam City Slip 2026: Advance city slip out, where to check?
    Next Article
    નરેશ કેલાએ જોર્જિયામાં ભારતીય રાજદૂત અમિત મિશ્રાને મળ્યા:સુરેન્દ્રનગરની પ્રખ્યાત ટાગલીયા આર્ટની હાથવણાટની શાલ અને પોતાનું પ્રથમ પુસ્તક અર્પણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment