Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉના દલિતકાંડ: 10 વર્ષ બાદ ચૂકાદો:પાંચેય દોષિતને વેરાવળ કોર્ટ લવાયા; સજા સંભળાવશે; પીડિત પરિવારમાં અસંતોષ- 'આ ન્યાય નહીં, અન્યાય છે'

    2 days ago

    ગીર સોમનાથ જિલ્લાના મોટા સમઢિયાળા ગામે વર્ષ 2016માં દલિત યુવાનોને ગાયનું ચામડું ઉતારવા બાબતે જાહેરમાં અર્ધનગ્ન કરી બેરહેમીથી માર મારવાના ચકચારી 'ઉના કાંડ'માં 10 વર્ષ બાદ ન્યાયનો ચુકાદો આવ્યો છે. વેરાવળ સેશન્સ કોર્ટે આ કેસના મુખ્ય 5 આરોપી રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામીને પૂર્વનિયોજિત હુમલો અને અત્યાચાર ગુજારવા બદલ દોષિત ઠેરવ્યા છે, જેમને આજે અદાલત સજા સંભળાવશે. જોકે, આ જ કેસમાં 4 પોલીસકર્મી સહિત અન્ય 37 આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. દાયકા જૂની આ ઘટનાએ તે સમયે દેશભરમાં આક્રોશ અને રાજકીય ગરમાવો પેદા કર્યો હતો, ત્યારે લાંબી કાયદાકીય લડત બાદ આવેલા આ નિર્ણય સામે પીડિત પરિવારમાં અસંતોષ જોવા મળ્યો હતો. આ ચુકાદાથી અસંતુષ્ટ પીડિત પરિવાર વેરાવળ કોર્ટ ગયો નથી. આ કેસના ફરિયાદી અને પીડિત વશરામ સરવૈયાએ સ્પષ્ટ શબ્દોમાં કોર્ટના નિર્ણય પ્રત્યે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું છે કે, આ ચુકાદો ન્યાય નહીં, પરંતુ અન્યાય સમાન છે.
    Click here to Read More
    Previous Article
    UCC કમિટીએ CMને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો:કોમન સિવિલ કોડ અંગે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચા થશે, કુલ 4 વિધેયકો લાવવાની તૈયારી
    Next Article
    અમદાવાદમાં મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી:એરપોર્ટ પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment