Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જયપુરમાં ફટાકડા ફેક્ટરીમાં આગ, 3ના મોત:5 લોકો 90% સુધી દાઝી ગયા, SMS હોસ્પિટલમાં દાખલ; ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી

    18 घंटे पहले

    જયપુરના ખોહ નાગોરિયાન વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં મંગળવારે સવારે 11 વાગ્યે ભીષણ આગ લાગી હતી. આગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા અને 5 મજૂરો દાઝી ગયા. મૃતકોની હજુ ઓળખ થઈ નથી. દાઝી ગયેલા આઝીમ ખાન, નાસીર ખાન, સમીર ખાન, બિલાલ, અબ્દુલ વાહિદને એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રો અનુસાર મોટાભાગના લોકો 80 થી 90 ટકા સુધી દાઝી ગયા છે. જયપુર કલેક્ટર સંદેશ નાયકે જણાવ્યું- ફટાકડા ફેક્ટરી ખોહ નાગોરિયાનમાં આયશા નગર તળાઈ વિસ્તારમાં આઈટીઆઈ કોલેજ પાસે છે. કોઈ જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે આગ લાગી છે. દુર્ઘટના સંબંધિત ફોટા… સમાચાર અપડેટ થઈ રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    કોર્ટે ખાન સરની ધરપકડ પર રોક લગાવી:કોર્ટમાં વકીલે કહ્યું- ખાન સરે ફાયરિંગ કર્યુ નથી; રોશન આનંદની જામીન અરજી ફગાવી
    Next Article
    પોલીસના ડરથી ભાગતા યુવક ચોથે માળેથી પટકાયો, મોત:અમદાવાદમાં પડોશી સાથે ઝગડો થયો હતો, મૃતક વિરુદ્ધ ગુજસીટોક સહિતના 5 ગુના

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment